એનજીઓના સ્થાપક અમિતાભ શાહ યુવા અનસ્ટોપેબલના સ્કૉલર અને દાનવીરો સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીને મળ્યા
કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વડા સ્મૃતિ ઈરાનીએ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ નવી દિલ્હીમાં જયારે દાનવીરો અને યુવા અનસ્ટોપેબલના સમર્થકોના પ્રતિનિધિમંડળને આવકાર્યા, ત્યારે તેમણે એક સ્પષ્ટ…