Category: Religion

ભાવનગર મા ચાલતી વૈદીક પાઠશાલા જેમાં ની એક પાઠ શાલા

ભાવનગરમા ચાલતી વૈદીક પાઠશાલા જેમાંની એક પાઠશાલા શ્રી રક્ષેશ્વર મહાદેવ વૈદીક પાઠશાલા જ્યાં બ્રાહ્મણો ના ઋષિ કુમારો ને નિઃશુલ્ક ભણાવા માં આવે છે. જેમા વૈદીક મંત્રો પુરાણોક્ત શ્લોકો રુદ્રાષ્ટાધ્યાયી રુદ્રીપાઠ…

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસ, દેશ વિદેશના 46 યુવકોને દિક્ષા આપવામાં આવી

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસમાં આફ્રીકા, યુએસથી આવેલા 46 યુવકોને દિક્ષા આપવામાં આવી હતી. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં 46…

ભાવનગરમાં સતત બીજા દિવસે બર્ફીલા પવનો થી નગરજનો ઠંડીથી ઠૂંઠવાયા

ભાવનગરમા સતત બીજા દિવસે બર્ફીલા પવનોથી નગરજનો થથર્યા ૨૨ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો : ભેજનુ પ્રમાણ ૫૫ ટકા રહ્યુ ભાવનગરમા સતત બીજા દિવસે સુસવાટા મારતા બર્ફીલા પવનો ફૂંકાતા લોકો…

આવતી કાલે સમ્મેદ શીખરના અગ્રણીઓ ગુજરાત આવશે, સીએમ-ગૃહમંત્રી સાથે બેઠક કરશે

પાલિતાણા જૈન વિવાદ મામલે કલેક્ટરની અધ્યક્ષતામાં આવતી કાલે બેઠક મળશે. ખાસ કરીને સમ્મેદ શીખરના અગ્રણીઓ આવતી કાલે દિલ્હીથી ગુજરાત આવશે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ…

પાટણ ઉત્તર ગુજરાત યુનિમાં ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા Quality Connect Program વિષય ઉપર ટ્રેનિંગ શિબિર યોજાઇ

ભારતીય માનક બ્યુરો (BIS) અને જાગ્રુત ગ્રાહક મંડળ પાટણના સયુક્ત ઉપક્રમે હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના એસ.કે. સ્કુલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ (કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ) ખાતે Quality Connect Program વિષય…

વંથલી તાલુકાના સોનારડી ગામમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાઈ હતી

ગત 24 ડિસેમ્બરના વંથલી તાલુકાના સોનારડી ગામે સાત વર્ષની મન્નત નામની બાળકીનો દીપડાએ શિકાર કર્યો હતો દીપડાના શિકારથી સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે વન વિભાગે દીપડાઓને પકડવા માટે…

સુદામાપુરી ખાતે 123 માં પાટોત્સવ ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરાઇ

વિશ્વ પ્રસિદ્ધ એવા શ્રી સુદામાપુરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામા મંદિરનો ૧૨૩ મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો. સુદામા પાટોત્સવ સમિતિના હરિદાસ કૂરજી લાખાણી પરિવાર ના મુકુંદભાઈ હરિદાસ લાખાણી અને હાર્દિકભાઈ…

‘ધૂણો નહી, ધૂણવાનુ મૂકી દો, ચારણ હોય એ ધૂણે નહીં’: સોનબાઈ માં

જુનાગઢ જિલ્લાના કેશોદ પાસે મઢડા ગામમાં માં સોનલનું મંદિર આવેલ છે માતાજીની ઉંમર માત્ર 30 વર્ષની હતી ત્યારે કેશોદ પાસેના કણેરી ગામમાં તેમણે અખિલ ભારતીય ચારણ સંમેલન યોજ્યું હતું સાડા…

You missed