Category: રાજનીતિ

સુરત કોર્ટના કેસમાં સજા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આપી આ માહિતી

સુરતની કોર્ટે મોદી સરનેમના નિવેદન બદલ રાહુલને 2 વર્ષની સજા ફટકારી છે. જો કે, ત્યાર બાદા જામીન પણ મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ આ મામલે પ્રથમ ટ્વીટ થકી મહાત્મા ગાંધીનું…

રાહુલ ગાંધીને સજા સંભળાવવામાં આવતા કેજરીવાલ અને દિગ્વિજયસિંહે આપ્યા આ નિવેદનો

મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી 2 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે સજાને 30 દિવસ માટે સસ્પેન્ડ પણ કરી છે, જેથી તે તેમની સામે ઉચ્ચ…

રાહુલ ગાંધી માનહાનીના કેસમાં પહોંચ્યા સુરત, 2019ની ટીપ્પણી બાદ માનહાનીનો થયો હતો કેસ, આજે આવી શકે છે ચૂકાદો

કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સુરત પહોંચી ચૂક્યા છે તેઓ ટૂંક સમયમાં સુરત કોર્ટમાં હાજર થશે. એરપોર્ટથી લઈને કોર્ટ સુધી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે તેમની સાથે વાતચીત કરતા પણ…

‘શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો બરબાદ થઈ ગયા’, જુનૈદ કુરેશીએ UNHRCમાં કર્યો ચીનનો પર્દાફાશ 

એમ્સ્ટરડેમ સ્થિત થિંક-ટેન્ક યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર જુનૈદ કુરેશીએ કહ્યું છે કે તાજેતરના વર્ષોમાં દક્ષિણ એશિયામાં ચીનની વધી રહેલી દખલગીરીથી વ્યૂહાત્મક, આર્થિક અને રાજકીય તકવાદ જેવી બાબતો…

મિશન 2024: હવે OBC સાંસદો પર ભાજપની નજર, જેપી નડ્ડા 28 માર્ચે કરશે ડિનરની મેજબાની, આપશે ટિપ્સ

આ વર્ષે ત્રણ રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ છે અને બીજા રાજ્યોમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ પછી આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. એ પહેલા દરેક રાજકીય…

અમિત શાહે કહી હતી કોનરાડ સંગમા સરકારને સૌથી ભ્રષ્ટ, હવે જયરામ રમેશે તપાસ માટે CBIને લખ્યો પત્ર

કોંગ્રેસ નેતા જયરામ રમેશે CBI ડાયરેક્ટર સુબોધ જયસ્વાલને પત્ર લખ્યો છે. જેમાં જયરામે માંગ કરી છે કે મેઘાલયની અગાઉની કોનરાડ સંગમા સરકાર ‘ભ્રષ્ટ’ હોવાના નિવેદન માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને…

અધીર રંજને લખ્યો લોકસભા સ્પીકરને પત્ર, ‘સ્પીકર જી, મારી સીટ પાસેનું માઈક ત્રણ દિવસથી બંધ છે’

બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. અનુમાન મુજબ આ સત્ર પણ ખૂબ જ હોબાળાભર્યું રહેવાનું છે. વિપક્ષની સોય અદાણી કેસ પર અટકી છે ત્યારે શાસક પક્ષના સાંસદો લંડનમાં રાહુલ…

VIDEO-સીએમએ ભરૂચ દહેજ એક્સપ્રેસ-વે સહિત માર્ગ વિકાસના અન્ય પ્રોજેક્ટ્સના સુચારૂ અમલીકરણ માટે આપ્યો દિશા નિર્દેશો

વીડિયો લિંક ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક https://we.tl/t-4wwIm4F68X – – – – – – – – – – – – – – – – – – – – – – –   મુખ્યમંત્રીએ…

‘બેરોજગારીના કારણે છોકરાઓને લગ્ન માટે છોકરીઓ મળી રહી નથી’: શરદ પવાર

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને NCP સુપ્રીમો શરદ પવારે બુધવારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા. પવારે કહ્યું કે આ સરકારમાં બેરોજગારી એ હદે વધી ગઈ છે…

દાહોદ જિલ્લાના સંસદ સભ્ય શ્રી અને ધારાસભ્યશ્રીઓએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી

દાહોદ જિલ્લાના સંસદ સભ્ય શ્રી અને ધારાસભ્યશ્રીઓએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી ગરવી ગુજરાત રાજ્યના લોકપ્રિય સૌમ્ય અને મક્કમ તથા ગુજરાત ની પ્રગતિને નવી ગતિ પ્રદાન કરનાર ગુજરાત રાજ્યના લોકપ્રિય…

You missed